Browsing all articles from January, 2010
ઇશ્કિયા…
પહેલાં "ઓમકારા", પછી "કમીને" અને હવે "ઇશ્કિયા". વિશાલ ભારદ્બાજની ફિલ્મો સાવ જુદો જ ચીલો ચાતરી [...]અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા.,The Forgotten Heroes.,2
[caption id="attachment_616" align="alignleft" width="111" caption="Mrs.Damyanti Tambey"][/caption] [caption id="attachment_617" align="alignleft" width="105" caption="Suman & Manohar Purohit."][/caption] અસીમ [...]બાળકને શું ખવડાવવુ ડોક્ટર ?
મિત્રો લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને [...]રાધાની આંખનું આંસુ ! -શોભા જોશી રચિત કાવ્ય
મિત્રો આજે અમારા લેસ્ટર ના જાણીતા આને તેમાંય ખાસ તો સબરસ રેડિયોના લાડીલા શોભા જોશી રચિત [...]પોતપોતાને
ક્યાં પછી કોઈ કોઈનું માને ? સૌ ગણે સુજ્ઞ પોતપોતાને ! વ્યગ્ર છે વાત સૌ કહેવાને, પણ ધરે કોણ વાતને [...]‘કોડીનારનું ગૌરવ’-પ્રફુલ ઠાર
સંબંધો એટલે દરેકો માટે જાણે કે મોટી સમસ્યા લાગે છે. જયારે કુટુંબમાં કે કોઇની સાથેના સંબંધોમાં [...]જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1
જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,They lived for India,died defending India.The forgotten heroes of 1971 War. *ડીસેમ્બર ૧૬,૧૯૭૧ [...]RANN
RANN : "Vijay Harshwardhan Malik" It is said that wine becomes better and best as it gets older ... the same we can say about Amitabh Bachchan ... watch RANN for those 15min in which AMITABH BACCHAN adresses the nation. RANN: If 3 [...]અર્ધી રાતે આઝાદી (અનુ.:અશ્વિની ભટ્ટ )
થોડા સમય પહેલા "અર્ધી રાતે આઝાદી" વાંચી. આપણા હિન્દી સીને જગતમાં સલીમ જાવેદની જેમ Larry Collins અને [...]સાચું નેતૃત્વ….

બે દાયકા પહેલાં હું ઇસરોમાં કામ કરતો હતો, ત્યારે કોઈ યુનિવર્સિટી પણ ન આપી શકે તેવી શ્રેષ્ઠ કેળવણી મને ત્યાં મળી. પ્રા. સતીશ ધવને મને રોહિણી ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવા પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણયાન એસ.એલ.વી-3 તૈયાર કરવાનું કામ સોંપ્યું. 1973માં હાથ ધરાયેલા સૌથી મોટા ટેકનોલોજી અવકાશ કાર્યક્રમોમાંનો આ એક કાર્યક્રમ હતો. અવકાશ ટેકનોલોજી સાથે જોડાયેલા બધા લોકોને તેની સાથે જોડી દેવાયા હતા. હજારો વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટેકનિશિયનોએ ઘડિયાળના કાંટે કામ કર્યું અને 10 ઓગસ્ટ, 1979ની વહેલી સવારે પ્રથમ એસ.એલ.વી-3નું પ્રક્ષેપણ સંભવિત બન્યું. એસ.એલ.વી-3 ઊપડ્યું અને તેનો પ્રથમ તબક્કો સરસ ગયો. પણ બીજા તબક્કામાં તેની નિયંત્રણ વ્યવસ્થામાં ખામી સર્જાઈ અને આ મિશન તેનાં ધ્યેયો પૂરાં કરી શક્યું નહીં.
આ ઘટના પછી શ્રીહરિકોટામાં પત્રકાર પરિષદ યોજાઈ. પ્રા. સતીશ ધવન મને ત્યાં લઈ ગયા. આ મિશનનો હું પ્રોજેક્ટ અને મિશન ડિરેક્ટર હતો. છતાં તેમણે જાહેર કર્યું કે આ મિશનની નિષ્ફળતા માટે તેઓ જવાબદાર છે!
અમે જ્યારે 18 જુલાઈ, 1980ના રોજ એસ.એલ.વી-3ને પુનઃપ્રક્ષેપિત કર્યું અને રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રસ્થાપિત કર્યો ત્યારે ફરી પત્રકાર પરિષદ યોજાઈ. આ વખતે પ્રા. ધવને પ્રેસ સામે સફળતાની વાત રજૂ કરવા મને આગળ કર્યો.
આ ઘટનામાંથી હું એ શીખ્યો કે નેતા સફળતાનો યશ પોતાની સાથે કામ કરતા બધા લોકોને આપે છે, જ્યારે નિષ્ફળતાની જવાબદારી પોતે લે છે. આ જ સાચું નેતૃત્વ છે.
આ ઘટના પછી શ્રીહરિકોટામાં પત્રકાર પરિષદ યોજાઈ. પ્રા. સતીશ ધવન મને ત્યાં લઈ ગયા. આ મિશનનો હું પ્રોજેક્ટ અને મિશન ડિરેક્ટર હતો. છતાં તેમણે જાહેર કર્યું કે આ મિશનની નિષ્ફળતા માટે તેઓ જવાબદાર છે!
અમે જ્યારે 18 જુલાઈ, 1980ના રોજ એસ.એલ.વી-3ને પુનઃપ્રક્ષેપિત કર્યું અને રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રસ્થાપિત કર્યો ત્યારે ફરી પત્રકાર પરિષદ યોજાઈ. આ વખતે પ્રા. ધવને પ્રેસ સામે સફળતાની વાત રજૂ કરવા મને આગળ કર્યો.
આ ઘટનામાંથી હું એ શીખ્યો કે નેતા સફળતાનો યશ પોતાની સાથે કામ કરતા બધા લોકોને આપે છે, જ્યારે નિષ્ફળતાની જવાબદારી પોતે લે છે. આ જ સાચું નેતૃત્વ છે.




