Browsing all articles from April, 2010
લલિત મોદી
હમણાજ આઈ.પી.એલ. પૂરી થઇ અને ૨૦/૨૦ વલ્ડ કપ પણ ચાલૂથાઈ ગયો. આ આઈ.પી.એલ. માં મોદીએ જે કર્યું તે એના [...]માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨)
GASRITIS માનવ તંદુરસ્તી..(૧૧)...ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર [...]शुक्र मानते है
उनसे उनकी मंजीलका पता पुछा नही जाता, फरिस्तोको भी वहां तक जाया नही जाता, महोब्बत हो जाती है [...]મારા વ્હાલા મિત્રો
મારા વ્હાલા મિત્રો, હું જ્યારે શ્રીકૃષ્ણ ના ગીતો / ભજનો લખુ છું ત્યારે તે સહજ અને સરળ 'લોકભોગ્ય' [...]મૃત્યુ – જયન્ત પાઠક
મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે.....સ્વર્ણિમ ઉમરેઠ..?
[caption id="attachment_1788" align="aligncenter" width="300" caption="ખુલ્લો પાણીનો વાલ્વ"][/caption] એક તરફ સ્વર્ણિમ ગુજરાત દિવસની સમગ્ર [...]ગટરનું નાળું
ચાલો ફરી એક નવી શરુઆત કરીયે બ્લોગ જગતમાં વહેતા .........થી નહી. બ્લોગ જગતમાં વહેતા ગટરના [...]Tools ‹ Rameshbhadra’s Blog
Tools ‹ Rameshbhadra's Blog — WordPress. શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં [...]30 એપ્રિલ
પ્રિય માનવ આપવાનો આનંદ અઢળક હોય છે. જેમ તમે આપવાનું શીખતાં જશો, તમને મળેલી ભેટો અને પ્રતિભા [...]યશવંતી ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ)
જયજય ગરવી ગુજરાત ગુજરાત રાજ્યની પહેલી મે ૨૦૧૦ ની પાવન તિથિ એટલે સુવર્ણ જયંતિ નો રૂમઝુમતો [...]આવો અમારો ચન્દુ !
<મારી વાતમા વારે વારે ચન્દુડો આવે છે. આજે તેનો તમને પરીચય કરાવું.ચન્દુ હાલમા ઉમર વર્શ ૪૫ પણ એતો [...]યુવરાજે જાહેરમાં શાહરૂખને અપમાનિત કર્યો
બોલિવૂડ બાદશાહ અને આઈપીએલની કોલકતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાને મુંબઈ ખાતે આઈપીએલ એવોર્ડ્સને હોસ્ટ કર્યુ હતું. જો કે આ સમારંભમાં શાહરૂખ ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ ઓલરાઉન્ડ યુવરાજ સિંહ પર રોષે ભરાયો હતો. કેમ કે યુવરાજે શાહરૂખની ટીકા કરતા કહ્યું હતું કે છોકરીઓ તેને (શાહરૂખને) પસંદ કરતી નથી કેમ કે હંમેશા કરણ જોહર [...]મહિલાઓએ ડે.મ્યુ. કમિ.ની ચેમ્બરમાં માટલા ફોડ્યાં
શહેરમાં કોઇને કોઇ બહાને ઝીંકાતા પાણીકાપ અને પાણી નસીબ થાય છે. ત્યારે પણ અપૂરતા ફોર્સ અને ડહોળા પાણી સહિતની સમસ્યાથી પીડાતા વોર્ડ નં. ૧ના ગાંધીગ્રામ, નૂરાનીપરા સહિતના વિસ્તારોની મહિલા આજે રણચંડી બની હતી. મહિલાઓનું ટોળું ખાલી માટલા સાથે મનપાની વેસ્ટ ઝોન કચેરીએ જઇ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ડોડિયાની ચેમ્બરમાં જ માટલા ફોડી [...]ડિસમિસ કરાયેલા પ્રોફેસરોને પેપર ચકાસણીનું કામ અપાયું
કોલેજમાંથી ડિસમીસ કરી દેવાયેલા પાંચ જેટલા પ્રોફેસરોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા પેપર ચકાસણીનું કામ સોંપવામાં આવ્યાની વિગતો બહાર આવતા અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. વડિયાની એમ.ડી. કહોર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા એસ.જે. ત્રિવેદી, એ.એન. રાબડિયા, કે.પી. વાળા, એન.એન. મકવાણા, વી.એસ. કોટીલા અને એમ.વી. રીબડિયાને ગત તા.૧૩-૨-૨૦૧૦ના રોજ કોલેજના સંચાલકો [...]આત્મીય કોલેજે એમબીએમાં ૧૩ હજાર ફી વધારી દીધી
વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો આત્મીય કોલેજે એક વખત ફી વધારો કરીને પાછો ખેંચ્યા બાદ એમબીએમાં ફરી એકવખત ૧૩ હજારનો તોતિંગ ફી વધારો કરતાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને કોલેજના સંકુલમાં જ સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ નોંધાવ્યો હતો. આત્મીય કોલેજમાં એમબીએમાં લગભગ ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧૨૦ છાત્રોને ભણવાનું પૂરું થઈ ગયું [...]સૌરાષ્ટ્રભરમાં જીનર્સની પ્રતીક હડતાલ
સૌરાષ્ટ્રનાં તમામ યાર્ડોમાં કપાસની હરાજી ઠપ્પ થઇ ગઇ સરકારે અચાનક રૂની નિકાસ પર પ્રતિબંધ લાદતા જીનર્સ અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના જીનર્સે આ નિર્ણય બદલવાની માગ સાથે બે દિવસની પ્રતિક હડતાલ પર ઉતર્યા છે. દેશભરના જીનર્સે આજે આ હડતાલને સમર્થન આપ્યું હતું. જેના પગલે સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં કપાસની હરાજી [...]ટી-૨૦ વર્લ્ડકપમાં ચેમ્પિયન માટે ફરી ઓસ્ટ્રેલિયા ફેવરિટ
હજુ ચાર દિવસ પહેલાં જ બૂકીઓ અને પંટરોની ફેવરિટ રમત આઇપીએલ ક્રિકેટની પૂણાર્હુતિ થઇ છે ત્યારે કાલથી ફરી ટી-૨૦ વર્લ્ડકપનો જંગ ખેલવા બૂકી બજાર સજ્જ બની ગયું છે. આઇપીએલમાં સતત દોઢ મહિના સુધી વ્યસ્ત રહ્યા હતા. ફરી ક્રિકેટની મોસમ શુક્રવારથી શરૂ થઇ રહી છે. તેની તૈયારીઓમાં રાજકોટમાં બૂકીઓ લાગી ગયા છે. વર્લ્ડકપમાં [...]Archives
- September 2010
- August 2010
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- March 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008
Top 5 blogs at WP
- "ગુજરાતી ગઝલ™"
- મારા વિચારો, મારી ભાષામાં!
- "કુરુક્ષેત્ર"
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- પરમ સમીપે




