Browsing all articles from August, 2010
Aug
31
Comments Off

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી તથા આ વર્ષ ની જન્માષ્ટમી ઉજવો…૨-૯-૨૦૧૦ નાં રાત્રે ૧૨ પછી..

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી ભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ  ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ … Continue reading

Original Source: http://drsudhirshah.wordpress.com

Aug
31
Comments Off

કાનુડો કામણગારો રે – દયારામ


પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: શ્યામલ મુનશી

કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,
હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે,
ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના (Read more...)

Original Source: http://rankaar.com

Aug
31

Andheri Live…..

Author Anish Patel    Category Uncategorized     Tags , , , , , , , , ,
Too busy at office... working hours of last week, Mon:11AM to 11:10PM, Tue:9AM to 11:10PM, Wed: 9AM to 12PM, Thurs:9AM to 9:30PM, Fri: 9AM to 8:30PM.... so nothing comes to mind to write except project issues..... so here... pics taken during bus ride...
 Bridge at Andheri East-West flyover..... this bridge is in constructions since year and half... and still 20% completed... and our manager is shouting for missing one week deadline... :( .....
Traffic at Andheri (Read more...)

Original Source: http://anipateldreams.blogspot.com/

Aug
31
Comments Off

Andheri Live…..

Author Anish Patel    Category Uncategorized     Tags , , , , , , , , ,
Too busy at office... working hours of last week, Mon:11AM to 11:10PM, Tue:9AM to 11:10PM, Wed: 9AM to 12PM, Thurs:9AM to 9:30PM, Fri: 9AM to 8:30PM.... so nothing comes to mind to write except project issues..... so here... pics taken during bus ride...
 Bridge at Andheri East-West flyover..... this bridge is in constructions since year and half... and still 20% completed... and our manager is shouting for missing one week deadline... :( .....
Traffic at Andheri (Read more...)

Original Source: http://anipateldreams.blogspot.com/

Aug
30

વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ.

* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.

* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Aug
30
Comments Off

વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ.

* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.

* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Aug
29
Comments Off

ગેસ્ટ બ્લોગ : શ્રાવણ મહિનો અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

Author Vikas Nayak    Category Uncategorized     Tags
                                                                                             - લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.હવે પર્વના દિવસો ચાલુ થયા. દેવદિવાળી સુધી ઉમંગ તાજો રહેવાનો.જો કે મન ખુશ અને આનંદિત હોય તો સદાયે આનંદ જ છે! દેવ દર્શન,પૂજા અર્ચના,દાન પુણ્યના મહિમાનો આ સમય છે.વર્તમાન સમયમાં ધર્મના ક્ષેત્રમાં માણસનો ભૌતિક દેખાવ,અહમ વૃત્તિ અને આડંબર સાત્વિક્તા અંગે વિચાર માગી લે છે.મારા નમ્ર મતે ધર્મ એ અંગત બાબત છે.જે ભગવાન સાથે આપણે તાર જોડવા પ્રયત્ન કરીએ તેને કરોડોના દાગીના-મુગટથી લાદીએ તો શું એમાંથી એવો સૂર નથી નિકળતો કે જો મેં તને કેટલું આપ્યું!ભૌતિકતામાં ભક્તિ અને ભાવ વિસરાઈ જાય છે.માણસ અજાણતામાં પણ જો બીજાનું શુભ કરે તો તે ધર્મને આત્મસાત કરે છે. હું માણસ મટીને માનવ થાઉં એ જ મારે માટે અર્થપૂર્ણ છે.


હાલમાં આગામી ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન વિષે ઘણું વાંચવા-જાણવા મળ્યું છે.તેમાં ગેમ્સ સિવાય સર્વ ચીજો ખેલાઈ રહી છે! બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી યુદ્ધ અંગેના ગુનાઓનો ખટલો જે વ્યક્તિઓ સામે નોંધાયો હતો તેઓના બચાવમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમુક નિર્ણય તેઓનો ન હતો, તેમણે માત્ર તે નિર્ણયનો અમલ કર્યો હતો - આવો જ કંઈક સૂર હાલમાં રમતના આયોજન અંગેના કથિત કૌભાંડમાં સંડોવાયેલ વ્યક્તિઓનો જોવા મળે છે.આવી અયોગ્ય સરખામણી માટે માફી ચાહું છું પણ આથી વધુ સચોટ સરખામણી મને અત્યારે યાદ આવતી નથી.પ્રજાના ધનનો અમર્યાદ બેફામ વ્યય થતો જોઈને કવિશ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ - ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે’ - યાદ આવે છે.

ચાલીના રહેણાંક અંગે આજ કટારમાં અગાઉ વિકાસભાઈએ લખેલા સ્વાનુભવના પ્રતિભાવમાં એટલું જ કહીશ કે આવી ચાલીઓમાં રહેનારાઓની જગા નાની હોય છે પણ મન મોટાં હોય છે. આ લેખનકાર્ય માટે મીઠા આગ્રહ અને પ્રોત્સાહન માટે વિકાસભાઈનો આભાર માનતા માનતા મારો આ પ્રથમ બ્લોગ અહિં પૂરો કરું છું.

- લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

Original Source: http://blognezarookhethee.blogspot.com/

Aug
29

પ્રાણ પૂરી ગયુ.(ગઝલ)

Author neetnavshabda.com    Category Uncategorized     Tags


હતા હોઠ જે એક મોસમથી કોરા,
અમસ્તું ભીનુ કોઈ ગીત સ્ફૂરી ગયું.

ચાતક બની નહિ તમારી અગાસી,
વાદળ વરસવા કેટલું ઝૂરી ગયું.

રાતો હતી સાવ સમણાં વિનાની
ઝોકું પરોઢી સ્વપ્નો પ્રચુરી ગયુ.

અજબ રસ-સભર વહેતી તારી કહાણી,
વળાંકે વળી કોણ છોડી અધૂરી ગયુ?

કબર પર દીવાનાય ખૂટતા'તા શ્વાસો,
ઢળી સાંજે ફરી પ્રાણ કોઈ પૂરી ગયુ.

-ગુરુદત્ત ઠક્કર.

Original Source: http://neetnavshabda.blogspot.com/

Aug
29
Comments Off

પ્રાણ પૂરી ગયુ.(ગઝલ)

Author neetnavshabda.com    Category Uncategorized     Tags


હતા હોઠ જે એક મોસમથી કોરા,
અમસ્તું ભીનુ કોઈ ગીત સ્ફૂરી ગયું.

ચાતક બની નહિ તમારી અગાસી,
વાદળ વરસવા કેટલું ઝૂરી ગયું.

રાતો હતી સાવ સમણાં વિનાની
ઝોકું પરોઢી સ્વપ્નો પ્રચુરી ગયુ.

અજબ રસ-સભર વહેતી તારી કહાણી,
વળાંકે વળી કોણ છોડી અધૂરી ગયુ?

કબર પર દીવાનાય ખૂટતા'તા શ્વાસો,
ઢળી સાંજે ફરી પ્રાણ કોઈ પૂરી ગયુ.

-ગુરુદત્ત ઠક્કર.

Original Source: http://neetnavshabda.blogspot.com/

Aug
29
Comments Off

કામ લાગશે…(ગઝલ)

આંસુની પણ બચત કરો,કામ લાગશે
એ કસબ હસ્તગત કરો,કામ લાગશે.

અધર મળે જો સ્મિત મઢ્યા તો એના પર,
હોઠોથી દસ્તખત કરો, કામ લાગશે.

તાર કસેલું મળે તણખલુ તો એની
થોડી પણ સંગત કરો, કામ લાગશે.

ઊંઘની સંગ ઉંબરો ઓળંગે જો સમણાં
તો હરિઓમ તત્સત કરો,કામ લાગશે.

લાગણીઓનુ લગવું બાંધે એવી કંઈ
ઊભી બસ નિસબત કરો, કામ લાગશે.

ઉપકારોની ખેંચ સતત વરતાય હવે,
પગભર થઈને પરત કરો, કામ લાગશે.

સુખ તો ભમતા ભૂત સમુ છે, સ્વીકારી
(Read more...)

Original Source: http://neetnavshabda.blogspot.com/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives