ગુસ્તાખી
અલ્લાહ સજા કરી શકે ના મુસલમાનને, ભગવાન મરડી શકે ના હિંદુના કાનને. બંને ની આ મજબૂરી વર્ષો થી રહી [...]સદીઓના શહેનશાહ સચિન તેંડુલકર……..
સદીઓના શહેનશાહ સચિન તેંડુલકર........ ======================================================= ( મહાન ક્રિકેટર અને સદીઓના શહેનશાહે [...]જગતના સુપરકલાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી
સ્વિટ્ઝરલેન્ડના દાઓસ નામના હિલ સ્ટેશનમાં યુરોપિયન ઉનાળામાં છેલ્લા ૩૮ વર્ષથી જગતભરનાં ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વડાપ્રધાઓ તેમજ પત્રકારો ભેગા થાય છે.અહીં ૨૨૦ બેઠકો યોજીને જગતની આર્થિક સમસ્યાઓની ચર્ચા થાય છે. કોકટેઇલ પાર્ટીઓ, નાચગાન અને બીજા જલસાઓ વચ્ચે જગતની ગરીબીની ચર્ચા પણ થાય છે
ગઝલ -રવીન્દ્ર પારેખ
કોની વાતે તું ભરમાઈ ? કોણ કબૂલે એ સચ્ચાઈ ? હું ઝાકળ છું, તું આંસુ છે, તારે મારે શી સરસાઈ ? કોણ છૂટું પડતું કોનાથી, વાત મને એ ના સમજાઈ. આ તો તેજ વગર બળવાનું, એનું નામ જ અખ્ખર ઢાઈ. જળનાં ટીપાં જેવી યાદો, વધતાં વધતાં થૈ દરિયાઈ. હોય ન જ્યારે પણ તું સાથે, હાથવગી મારે તન્હાઈ. મારે બદલે યાદ મને તું, મારે બીજી કઇ અખિલાઈ ? -રવીન્દ્ર પારેખ વાંચતાવેંત [...]બાપા જલારામ
બાપા જલારામ તાઃ૨૯/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ રામનામનું રટણ [...]આજની ખાટી મીઠી..
જયાં જુઓ ત્યાં કાગડા કાળા... જયાં જુઓ ત્યાં પ્રધાનના સાળા....અછાંદસ:મમ્ –અનુભૂતિ—અદમ ટંકારવી
મમ્ –અનુભૂતિ---અદમ ટંકારવી If you were I, tell me .how would you feel? Nevel Vassel સુજ્ઞ શ્રી, તમને મારા પ્રત્યે સહ- અનુભૂતિ [...]ગુજરેજી ની SUFFER – a Gujju-English (con)fusion poem by Piyush Dave
Detroit ના મારા મિત્ર શ્રી પીયુષ દવેએ હાલ માં જ અમેરિકા માં રહેતા સામાન્ય એવા ગુજરાતીઓ ની ગુજરાતી [...]અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે) આજે સદનસીબે "કલ્ચર કેન કિલ" ના લેખકશ્રી સુબોધ [...]ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા
માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો
આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
- ધૂની માંડલિયા
પ્રિયકાન્તને..
મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?
–
અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..
જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક-(2)-વિજય શાહ
શાંતિ શાહની કોર્ટમાં રજુઆતો એવી હતીકે જજ રોબર્ટ વ્લાદીમીરને સમજતા વાર ન લાગી કે ત્રિભોવન [...]બુદ્ધિવર્ધન આયુવેદિક ઔષધિઓ
આયુવેદિક ઔષધિઓ આયુર્વેદ ગ્રંથોમાં જ્યાં ત્યાં બુદ્ધિના સંબંધમાં કેટલુંક વિવેચન મળે છે. [...]છે રાજકારણ……
છે રાજકારણ…… આ રચનામાં મે આજનાં રાજકારણ વિશે લખવાનો પ્રયાસ કર્યો છે, જેમાં જુનાં નેતાઓ નવી [...]ના કસુંબલ આંખને ઢાળો પ્રિયે વાટ જોતો ડાયરો બેઠો થશે
પ્રિયાને ચીસ પાડીને કહી દેવાનું મન થઇ ગયું, ‘મારે તમારી પ્રેમિકા જ બનવું છે, નિશાંત, મારે પત્ની [...]ભાગવતના થોડાક પ્રસંગો
Lok-Bhagwat લોક-ભાગવતના થોડાક પ્રસંગો (લોક-ભાગવત/મનુભાઇ ગઢવી/નવભારત /પ્રથમ આવૃત્તિ:2006) (1)શ્રીકૃષ્ણ [...]ત્રિફળા ચૂર્ણ
દ્રવ્યો } હરડે ૧ ગ્રામ , બહેડા ૨ ગ્રામ અને આમલા ૪ ગ્રામ લઇ તેનું ચૂર્ણ બનાવો . અનુપાન } આ ચૂર્ણને [...]Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008




