Feb
3

મધ્યાહ્ને સૂર્ય – ડૉ. પ્રીતિ જરીવાલા

[ ‘મધ્યાહ્ને સૂર્ય’ એ ડૉ. પ્રીતિબેન જરીવાલાના જીવનપ્રસંગો પર આધારિત સ્મૃતિકથા છે. તેમણે અત્યંત સરળ અને સહજ શબ્દોમાં સસ્મિત આ કથા આલેખી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વેવિશાળ અને લગ્નજીવનની શરૂઆત

પોદાર મેડિકલ કૉલેજના બીજા વર્ષમાં હતી. મારે હજી બીજાં બે વર્ષ ભણવાનું બાકી હતું. (Read more...)

Original Source: http://www.readgujarati.com

Feb
3

બી.એમ. ડબ્લ્યુ – રાજેન્દ્ર પટેલ

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]

શિયાળાની રાત એટલે દેવારામ વોચમેનની ખુલ્લી આંખના સપનાની રાત. વોચમેન પાકો એટલે એક ઝોકું સુદ્ધાં ખાતો નહીં. શિયાળાની રાતોમાં નાનકડી વોચમેન-કેબિનમાં સચેત બેસીને દૂર દેશના માહોલને કલ્પતો. નજર સામે તો હોય નિગમશેઠનો આલીશાન બંગલો – આખા નગરનો પહેલા નંબરનો. કેબિનની ત્રાંસમાં પહેલા માળે નિગમશેઠનો માસ્ટર બેડરૂમ. લાઈટો બંધ થાય એટલે તરત દેવારામ કમ્પાઉન્ડમાં આંટાફેરા શરૂ કરે. થાકે એટલે ઘડીક કેબિનમાં બેસે. જેવો બેસે કે તરત પહોંચી જતો પોતાના ગામની સીમમાં (Read more...)

Original Source: http://www.readgujarati.com

Feb
2

નભ ખોલીને જોયું – ચંદ્રકાન્ત શેઠ

આજે કવિ ચંદ્રકાન્ત શેઠનો જન્મ દિવસ છે. ૭૪મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા. માણીયે આ ગીત. કવિ - ચંદ્રકાન્ત શેઠ સ્વર, સંગીત - અમર...

Original Source: http://www.krutesh.info/

Feb
2

મન….તન્મયાકાર કોણ?…..સત્સંગ…..સંકલન રમેશ પટેલ(આકાશદીપ)

 મન….તન્મયાકાર કોણ?…..સત્સંગ…..સંકલન રમેશ પટેલ(આકાશદીપ)

Dada Bhagwan Foundation

Dada Bhagwan Foundation's profile photo

Dada Bhagwan Foundation  -  Dec 25, 2011 -
Photos

-  Public

(Thanks to webjagat for this photo)

દાદાશ્રી…આખા જગતને મન ખાઈ જાય છે. સારો વિચાર આવ્યો કે તરત એની અંદર એકાકાર થઈ જાય,

ના થવું હોય તો પણ થાય.

એને ગમતો વિચાર છે માટે. મન એટલે પૂર્વના આગ્રહો બધા. હવે જાગૃતિ જ્ઞાનથી દૃષ્ટા થાવ તો અભિપ્રાય

આવે અને મહીં તન્મયાકાર ના થાવ.


સત્સંગી… મન એક (Read more...)

Original Source: http://nabhakashdeep.wordpress.com

Feb
2

યે કિસને જગાયા સવેરે સવેરે

મૂળ ઇચ્છા તો એવું મથાળું લખવાની હતી કે ‘યે કિસને ઉઠાડા સવેરે સવેરે’. ભાષાની દૃષ્ટિએ ‘ઉઠાડા’ શબ્દ ખોટો હોત, પણ ઘણા કવિઓનાં ઉદાહરણો પરથી આપણે જાણીએ છીએ કે કવિતામાં ભાષા કે વ્યાકરણનું મહત્ત્વ હોતું નથી. જે ચોટ, જે નૈસર્ગીકતા, જે બોલચાલની ભાષાની મહેક ‘ઉઠાડા’માં આવે છે તે‘જગાયા’માં નથી આવતી, એ તો હિંદી બોલી પાડતો કોઇ પણ ગુજરાતી કબૂલશે. પરંતુ કવિતા-એટલે કે ગઝલ-માં કારકિર્દી બનાવવાની મહેચ્છા નહીં હોવાથી એ પ્રયોગ પડતો મૂક્યો.

મહત્ત્વ શબ્દપ્રયોગનું નથી, પણ (Read more...)

Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/

Feb
2

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-02 09:22:00

Author Dr. Jagdip Nanavati..m.d.    Category Uncategorized     Tags
પૂરબ ને પશ્ચિમની પ્રશ્નાવાલીના
ઉત્તર અમે કાટખૂણે ગલીના

પનઘટ ઉપર કેડ કામણગરીની
નટખટ થશું કાંકરી માટલીના

હલકટ હતા, તોય અત્યંત જરૂરી
મણકા અમે એક વંશાવલીના

સ્મરણો અમારી હતી માત્ર પુંજી
વિતી ગઈ જે ઘડી પાછ્લીના

સાગર કરી પાર આવી કિનારે
અંજળ ખૂટ્યા છે હવે માછલીના
ડો. નાણાવટી ૨-૨-૧૨

Original Source: http://jkshabdasoor.blogspot.com/

Feb
2

એક સિધી-સાદી સુચના

Author Anurag    Category Uncategorized     Tags

એક સીધી-સાદી સુચના

એક સિધી-સાદી સુચના

એક સિધી-સાદી સુચના


Original Source: http://anuragrathod.wordpress.com

Feb
2

તે જ હું! – નિર્મિશ ઠાકર

ધોધમાર તેજનો ખુમાર, તે જ હું ! તોય ઘોર રાતનો નિખાર, તે જ હું ! આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે જ હું ! સાત સાત સૂર્યનો પ્રસાર, તે જ હું ! રાત ઝાકળો બની ઠરેલ, ને પણે… છોળ છોળ છૂટતી સવાર, તે જ હું !...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Feb
2

સુવર્ણદીપ – ડૉ. રેણુકા પટેલ

[ આજની યુવાપેઢીના માનસનો પરિચય કરાવતી પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ જાન્યુઆરી, 2012માંથી સાભાર. લેવામાં આવી છે. આપ ડૉ. રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9974349595 સંપર્ક કરી શકો છો.]

‘સોનુ આવી ગઈ ?’ સુધીરનો શાંત ઘેરો સ્વર માલિનીના કાનમાં ગુંજી રહ્યો. સુધીરની કોફીમાં ચમચી હલાવતાં તેના હાથ થંભી ગયા. તેણે નજર ઉઠાવીને ઊંચે જોયું. તેની તદ્દન સામેની ખુરશી પર સુધીર બેઠો હતો. માલિનીની સામે નજર માંડીને…. બગલાની પાંખ જેવા સફેદ કપડાં પહેરીને…. કપડાં પર નાનો (Read more...)

Original Source: http://www.readgujarati.com

Feb
2

પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર

[પુનઃપ્રકાશિત]

નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. કશુંક ખોટું થયું હોય તો પ્રાર્થનાથી એ ગાળી નાખવાના સંસ્કાર પડે. પણ હું તો નાનો છોકરો. સ્વાર્થ હોય તોયે (Read more...)

Original Source: http://www.readgujarati.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives