છલકાતું આવે બેડલું – લોકગીત
એક સરસ મજાનું લોકગીત, એક સરસ મજાની સવાર માટે. લોકગીત સ્વર - આશા ભોંસલે સંગીત - અવિનાશ વ્યાસ છલકાતું આવે બેડલું ! મલકાતી આવે નાર રે...Original Source: http://www.krutesh.info/
Shreenathji Application
” Shreenathji Application ” on Android Market.. Launching today at 7 pm .. 2nd February 2012 Have Mangala & Shringar Darshan on your Mobile, iPad, or on TV.. it’s Free.. download from Android Market. Note : Our intention is, to provide this application for Senior Citizens who can not reach Shreenathji-Nathdwara due to so many [...]Original Source: http://drsudhirshah.wordpress.com
કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧
અનેક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં બીજા ક્રમે આવે છે. દરેક વખતે પાંચ અથવા છ ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકવામાં આવે છે. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આપને ઉપયોગી થશે.Original Source: http://aksharnaad.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-01 14:12:00
Original Source: http://jkshabdasoor.blogspot.com/
એરંડો – સિતાંશુ યશશ્ચંદ્ર
આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું, એરંડો ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા ઉગાડી શકું છું ફળની સાથોસાથ, મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત, ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી...Read more on the blog.
Original Source: http://layastaro.com
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

(કૃષ્ણ-સુદામા….Dolls of India)
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
આલ્બમ – અમર સદા અવિનાશ Vol.3
[See post to listen to audio]
આસ્વાદ : રઇશ મનીઆર
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
[See post to listen to audio]
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….
ઈશ્વર પડ્યો નથી….
સાચું છે એ સચરાચર છે,
સાચું છે (Read more...)
Original Source: http://tahuko.com
સો વરસ જીવવાના ‘જો’ અને ‘તો’ – દિનકર જોષી
[ માનવીય જીવનની માર્મિક વાતોના પુસ્તક ‘અમે અને આપણે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી દિનકરભાઈનો આ નંબર પર +91 9969516745 અથવા આ સરનામે gujsahitya@rediffmail.com સંપર્ક કરી શકો છો. ]
જેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા માણસો આંખ પહોળી કરીને આશ્ચર્ય પામે છે. આવા દીર્ઘાયુષીઓ પોતાના આવા સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે પોતે માની લીધેલાં કારણો આગળ (Read more...)
Original Source: http://www.readgujarati.com
જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત
[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]
ઘરની સામે જ ઉપાશ્રય છે. સાધુસંતોનું નિવાસસ્થાન. વર્ષાઋતુ દરમ્યાન સાધુ મહારાજ એકધારું રહે, શેષકાળમાં અલ્પ સમય રોકાય. ગૃહસ્થો ધર્મની આરાધના માટે નિયમિત ઉપાશ્રયે આવે. સવાર, બપોર, સાંજ એમનું આવનજાવન ચાલુ જ હોય. રોજેરોજ આવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સાધુ મહાત્મા ન હોય તો નિવૃત્ત, એકાકી ગૃહસ્થો સાથે બેસીને સત્સંગ કરતા હોય છે.
ઉપાશ્રયમાં હમણાં હમણાં અનિલભાઈ પણ આવે છે. વહેલી સવારે તેઓ આવી જાય, મહારાજ સાહેબનું વ્યાખ્યાન પતે પછી પણ (Read more...)
Original Source: http://www.readgujarati.com
જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત
[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]
ઘરની સામે જ ઉપાશ્રય છે. સાધુસંતોનું નિવાસસ્થાન. વર્ષાઋતુ દરમ્યાન સાધુ મહારાજ એકધારું રહે, શેષકાળમાં અલ્પ સમય રોકાય. ગૃહસ્થો ધર્મની આરાધના માટે નિયમિત ઉપાશ્રયે આવે. સવાર, બપોર, સાંજ એમનું આવનજાવન ચાલુ જ હોય. રોજેરોજ આવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સાધુ મહાત્મા ન હોય તો નિવૃત્ત, એકાકી ગૃહસ્થો સાથે બેસીને સત્સંગ કરતા હોય છે.
ઉપાશ્રયમાં હમણાં હમણાં અનિલભાઈ પણ આવે છે. વહેલી સવારે તેઓ આવી જાય, મહારાજ સાહેબનું વ્યાખ્યાન પતે પછી પણ (Read more...)
Original Source: http://www.readgujarati.com
નયણાં – વેણીભાઇ પુરોહિત
આજે આપણા પ્રિય કવિ વેણીભાઇની ૯૬મી વર્ષગાંઠ. તેમને સ્વરાંજલિ અર્પીએ આ ગીત દ્વારા. નાનપણમાં શાળામાં આ કાવ્ય ભણ્યા હતા. ત્યારથી મનમાં વસી ગયેલ...Original Source: http://www.krutesh.info/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized




