Feb
1

છલકાતું આવે બેડલું – લોકગીત

એક સરસ મજાનું લોકગીત, એક સરસ મજાની સવાર માટે. લોકગીત સ્વર - આશા ભોંસલે સંગીત - અવિનાશ વ્યાસ છલકાતું આવે બેડલું ! મલકાતી આવે નાર રે...

Original Source: http://www.krutesh.info/

Feb
1

Shreenathji Application

 ” Shreenathji Application ” on Android Market.. Launching today at 7 pm ..  2nd February 2012 Have Mangala & Shringar Darshan on your Mobile, iPad, or on TV.. it’s  Free.. download from Android Market. Note : Our intention is, to provide this application for Senior Citizens who can not reach Shreenathji-Nathdwara due to so many [...]

Original Source: http://drsudhirshah.wordpress.com

Feb
1

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧

અનેક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં બીજા ક્રમે આવે છે. દરેક વખતે પાંચ અથવા છ ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકવામાં આવે છે. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આપને ઉપયોગી થશે.

Original Source: http://aksharnaad.com

Feb
1

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-01 14:12:00

Author Dr. Jagdip Nanavati..m.d.    Category Uncategorized     Tags ,
ટિક ટિક હલેસાં ને જીવન છે હોડી
દરિયો સમયનો, અને રાત થોડી

છલના છલોછલ ભરી કઈ રીતે છે
દર્પણ ખરેખર જુઓ કોઈ ફોડી

પાસા પડે 'ગર તો પોબાર, નહીતર
ખુલ્લી હથેળીમાં બે ચાર કોડી

નક્કી સ્વયંવરનું શમણું હશે એ
અમથી નથી રાતના ખાટ તોડી

નામે ગઝલ, પ્રેયસીને પરણવા
ઈર્શાદ ઘોડે શબદ જાન જોડી

હરદમ અગમ ગમને રમથી કરો કમ
તકતી હરેક મૈકદે દ્યો ને ચોડી..!!

કંડારવા અવનવા શિલ્પ, ઈશ્વર
અવ્વલ દરજ્જાની રાખે હથોડી

આતમ ભલે (Read more...)

Original Source: http://jkshabdasoor.blogspot.com/

Feb
1

એરંડો – સિતાંશુ યશશ્ચંદ્ર

આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું, એરંડો ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા ઉગાડી શકું છું ફળની સાથોસાથ, મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત, ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Feb
1

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

(કૃષ્ણ-સુદામા….Dolls of India)

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
આલ્બમ – અમર સદા અવિનાશ Vol.3
[See post to listen to audio]

આસ્વાદ : રઇશ મનીઆર
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
[See post to listen to audio]

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….
ઈશ્વર પડ્યો નથી….

સાચું છે એ સચરાચર છે,
સાચું છે (Read more...)

Original Source: http://tahuko.com

Feb
1

સો વરસ જીવવાના ‘જો’ અને ‘તો’ – દિનકર જોષી

[ માનવીય જીવનની માર્મિક વાતોના પુસ્તક ‘અમે અને આપણે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી દિનકરભાઈનો આ નંબર પર +91 9969516745 અથવા આ સરનામે gujsahitya@rediffmail.com સંપર્ક કરી શકો છો. ]

જેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા માણસો આંખ પહોળી કરીને આશ્ચર્ય પામે છે. આવા દીર્ઘાયુષીઓ પોતાના આવા સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે પોતે માની લીધેલાં કારણો આગળ (Read more...)

Original Source: http://www.readgujarati.com

Feb
1

જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]

ઘરની સામે જ ઉપાશ્રય છે. સાધુસંતોનું નિવાસસ્થાન. વર્ષાઋતુ દરમ્યાન સાધુ મહારાજ એકધારું રહે, શેષકાળમાં અલ્પ સમય રોકાય. ગૃહસ્થો ધર્મની આરાધના માટે નિયમિત ઉપાશ્રયે આવે. સવાર, બપોર, સાંજ એમનું આવનજાવન ચાલુ જ હોય. રોજેરોજ આવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સાધુ મહાત્મા ન હોય તો નિવૃત્ત, એકાકી ગૃહસ્થો સાથે બેસીને સત્સંગ કરતા હોય છે.

ઉપાશ્રયમાં હમણાં હમણાં અનિલભાઈ પણ આવે છે. વહેલી સવારે તેઓ આવી જાય, મહારાજ સાહેબનું વ્યાખ્યાન પતે પછી પણ (Read more...)

Original Source: http://www.readgujarati.com

Feb
1

જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]

ઘરની સામે જ ઉપાશ્રય છે. સાધુસંતોનું નિવાસસ્થાન. વર્ષાઋતુ દરમ્યાન સાધુ મહારાજ એકધારું રહે, શેષકાળમાં અલ્પ સમય રોકાય. ગૃહસ્થો ધર્મની આરાધના માટે નિયમિત ઉપાશ્રયે આવે. સવાર, બપોર, સાંજ એમનું આવનજાવન ચાલુ જ હોય. રોજેરોજ આવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સાધુ મહાત્મા ન હોય તો નિવૃત્ત, એકાકી ગૃહસ્થો સાથે બેસીને સત્સંગ કરતા હોય છે.

ઉપાશ્રયમાં હમણાં હમણાં અનિલભાઈ પણ આવે છે. વહેલી સવારે તેઓ આવી જાય, મહારાજ સાહેબનું વ્યાખ્યાન પતે પછી પણ (Read more...)

Original Source: http://www.readgujarati.com

Jan
31

નયણાં – વેણીભાઇ પુરોહિત

આજે આપણા પ્રિય કવિ વેણીભાઇની ૯૬મી વર્ષગાંઠ. તેમને સ્વરાંજલિ અર્પીએ આ ગીત દ્વારા. નાનપણમાં શાળામાં આ કાવ્ય ભણ્યા હતા. ત્યારથી મનમાં વસી ગયેલ...

Original Source: http://www.krutesh.info/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives